Cli

જશરૂદીન શાહના ઝેરીલા બોલથી કેમ ખુશ થયું પાકિસ્તાન…

Bollywood/Entertainment Breaking Story

નશરૂદીન શાહના અત્યારે હોશ ઠેકાણે નથી કાલે તેમણે હિન્દૂ ધર્મ સંસદને લઈને બયાન આપ્યું હતું તેમણે કહ્યું હતુ જો 20 કરોડ મુસ્લિમને મિટાવવાની વાત થતી હોયતો એ 20 કરોડ મુસ્લિમ લડશે શાહના આ બયાન પર પાકિસ્તાનમાં ખુબ વખાણ થયા તે વાતને 10 કલાક પણ ન થયા ને નશરુદીને એક એવું બયાન આપ્યું જેનાથી હાહો મચી ગઈ.

મોગલોના વખાણ કરતા નશરુદીને કહ્યું અત્યારે મોગલોની વાત થયા છે તેઓ ભૂલી જાય છે મોગલો એ લોકો હતા એમણે બહુ યોગદાન આપ્યું મોગલોએ અહીં સ્મારક ક્લચર ડાન્સ શાયરી પેન્ટિંગ સાહિત્ય સાથે ઘણી વસ્તુઓ આપી તૈમુર નાદિર શાહ અને ગજનીની કોઈ વાત નથી કરતું આ લોકો લુટેરા હતા તેઓ આવ્યા.

લુંટ્યું અને ચાલ્યા ગયા પરંતુ મોગલો વિશે શું કહેવું એમને શું કહેવું સાચું સારું હશે એમને રિફ્યૂજી હા તેઓ રિફ્યૂજી જેવા હતા જે મોગલોના વખાણ નશરૂદીન શાહ કરી રહ્યા હતા તેમને પહેલા એ જાણી લેવું જોઈએ કે મોગલોએ જબરજસ્તી હિંદુઓ નું ધર્મપરિવર્તન કરાવ્યું મંદરી જવા વાળા પર કર લગાવ્યું.

મોટા મોટા મંદિરો તોડી પડ્યા બાબરી અને મથુરા મસ્જિદ વિવાદની શરૂઆત પણ મોઘલોએ કરી હતી પુરી દિલ્હીને મોગલોએ શમસાન બનાવી દીધું હતું મોગલો એટલાજ સારા હતા તો તેમણે ભારતીય રાજાઓ પર કેમ આક્રમણ કર્યું આનો જવાબ કદાચ નશરૂદીન શાહ જોડે નહીં હોય આનં પર તમારે શું કહેવું છે મિત્રો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *