હાલમાંજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આપણા ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજનો કો!રોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે કે જીગ્નેશ કવિરાજને કો!રોના થઈ ગયો છે હાલમાં સોસોયલ મીડિયામાં કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં તમે જોઈ શકો છો અહીં નવઘણભાઈ.
મુંધવા દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં કો!રોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની પુષ્ટિ કરવામાં આવી હતી જેમાં જીગ્નેશભાઈ જલ્દી સજા થઈ જાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી છે તેના સિવાય અન્ય જીગર સ્ટુડીઓના મલિક ગુણવંત ઠાકોરે પણ આ જીગ્નેશભાઈને કો!રોના થયો છે તેની પુષ્ટિ કરી હતી.
એમને પણ જીગ્નેશભાઈ જલ્દી સાજા થવાની દુવાઓ કરી હતી જીગ્નેશ કવિરાજને કો!રોના થતા તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થનાઓ એમના ફેન કરી રહ્યા છે મિત્રો તમે પણ પ્રાર્થના કરજો ગુજરાતના લોકલાડિયા જીગ્નેશ કવીરાજ જલ્દી સાજા થઈ જાય તેના માટે પોસ્ટ ગમી હોય તો શેર કરવાનું ન ભૂલતા.