Cli

વેન્ટિલેટર પર ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો ? આંખના પલકારાએ આશા જગાવી !

Uncategorized

પીઢ અભિનેતા ધર્મેન્દ્રને 10 નવેમ્બરના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ટીમે પુષ્ટિ આપી છે કે, મંગળવારે 89 વર્ષની વયે પીઢ અભિનેતાનું અવસાન થયું. ગયા અઠવાડિયે, તેમને નિયમિત તપાસ માટે તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બ્રિજ કેન્ડી હોસ્પિટલમાંથી આવી ખુશખબર!હોસ્પિટલના આઈ.સી.યુ.માં બન્યો ચમત્કાર!પળક ઝબકાવી ધર્મેન્દ્રજીએ વધારી પરિવારની આશા.ડોક્ટરોના સારવારથી થયો અદ્દભુત ફેરફાર.89 વર્ષીય દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજી હાલ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે.સીનિયર ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં તનતોડ મહેનત કરી રહી છે.દેશભરના ચાહકો ધર્મેન્દ્રજીના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરી રહ્યા છે.હોસ્પિટલ બહાર લોકોનો ઉમટતો જથ્થો જોવા મળે છે,

જ્યાં દરેક જણ ધર્મેન્દ્રજી માટે દુઆ કરી રહ્યા છે.હોસ્પિટલમાં ધર્મેન્દ્રજીના બે પુત્રો — સની અને બોબી દેઓલ — સતત તેમની સારવાર પર નજર રાખી રહ્યા છે.અને આવી વચ્ચે હોસ્પિટલમાંથી આવી છે ખુશીભરી ખબર.મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રજી હવે ડોક્ટરોના ટ્રીટમેન્ટનો સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે.તેમણે પોતાની આંખો ખોલી અને પળક ઝબકાવી પરિવારની આશા વધુ મજબૂત બનાવી છે.હાલ તેમની તબિયત હજુ પણ નાજુક ગણાય છે અને આવતા 72 કલાક અત્યંત મહત્વના છે.પરંતુ હાલની સ્ટેબલ કન્ડિશને સૌમાં આશાનો કિરણ જગાવ્યો છે.

પરિવારનો વિશ્વાસ છે કે ધર્મેન્દ્રજી જલ્દી જ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પાછા ફરશે.મંગળવારે સવારે હડકંપ મચ્યો હતો જ્યારે કેટલીક મીડિયા રિપોર્ટ્સે ખોટી રીતે ધર્મેન્દ્રજીના નિધનની વાત કરી હતી.પરંતુ થોડા જ સમય પછી તેમની પુત્રી ઈશા દેઓલ અને પત્ની હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે ધર્મેન્દ્રજી સુરક્ષિત છે અને ધીરે ધીરે સાજા થઈ રહ્યા છે.સોમવારે જ્યારે ધર્મેન્દ્રજીની તબિયત ખરાબ થવાની ખબર આવી ત્યારે બોબી દેઓલ પોતાની ફિલ્મ “અલ્ફા”ના શૂટિંગમાં હતા.તેમણે શૂટિંગ વચ્ચે જ રોકી હોસ્પિટલનો રુખ કર્યો.સની દેઓલ અને બોબી બંને ભાવુક થઈ ગયા હતા.

શાહરુખ, સલમાન અને ગોવિંદા જેવા કલાકારો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.બોબી મંગળવારે પોતાની માતા પ્રકાશ કૌરથી મળવા ઘરે ગયા હતા અને પછી સીધા હોસ્પિટલ પહોંચ્યા.અભય દેઓલ પણ ચાચીથી મળવા આવ્યા અને હાલ તેઓ પણ હોસ્પિટલમાં ઉપસ્થિત છે.રિપોર્ટ્સ મુજબ ધર્મેન્દ્રજીની બે મોટી દીકરીઓ વિદેશમાં રહે છે, જેમને પહેલાથી જ મુંબઈ બોલાવી લેવામાં આવી છે.હાલ બ્રિજ કેન્ડી હોસ્પિટલ અને સની દેઓલના ઘરમાં સુરક્ષા કડક રાખવામાં આવી છે.આશા છે કે ધર્મેન્દ્રજી જલ્દી જ સ્વસ્થ થઈ પોતાના ચાહકોને ફરી આનંદ આપશે.

દિવસ દરમિયાન, તેમની પત્ની હેમા માલિની, પુત્ર સની દેઓલ અને પરિવારના અન્ય સભ્યો તેમની મુલાકાત લેવા ગયા હતા. અભિનેતા સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ દિગ્ગજ અભિનેતાને મળવા ગયા હતા અને તેમની ખબર પૂછી હતી.

ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અપડેટ્સ: ‘બોલિવૂડના હી-મેન’ તરીકે જાણીતા ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના મૃત્યુની ખોટી અફવાઓ વચ્ચે, હેમા માલિની અને એશા દેઓલે નિવેદનો બહાર પાડીને પુષ્ટિ આપી છે કે પીઢ અભિનેતા સ્વસ્થ થઈ રહ્યા છે.

ધર્મેન્દ્રના સ્વાસ્થ્યની સ્થિતિ સારી છે કારણ કે તેમના પરિવારના સભ્યો હોસ્પિટલમાં તેમની મુલાકાત લેવાનું ચાલુ રાખે છે. સની દેઓલના પુત્રો, કરણ અને રાજવીર, તેમના દાદા સાથે સમય વિતાવ્યા પછી જતા જોવા મળ્યા, જ્યારે બોલીવુડના આ આઇકોન માટે હૃદયસ્પર્શી સંદેશાઓ અને પ્રાર્થનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *