Cli
ગુજરાતના આ શહેરના વતની રાજુ શ્રીવાસ્તવની જેમ કોમેડિયન પરાગ કંસારા નું દુઃખદ નિધન...

ગુજરાતના આ શહેરના વતની રાજુ શ્રીવાસ્તવની જેમ કોમેડિયન પરાગ કંસારા નું દુઃખદ નિધન…

Uncategorized

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી આ સમયે ખૂબ ખરાબ સમાચાર આવી રહ્યા છે રાજુ શ્રીવાસ્તવની જેમ મશહૂર કોમેડિયન પરાગ કંસારા નુ અચાનક નિધન થયું છે લોકોને પોતાના જોક્સ થી હસાવનારા અચાનક પોતાના ચાહકોને છોડીને ચાલ્યા ગયા છે પરાગ ધ ગ્રેટ ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જ ના પહેલા સિઝન માં જોવા મળ્યા હતા.

આ શોમાં એમના સાથી કોમેડિયન સુનીલ પાલે એમના દુઃખદ નિધન ની ખબર આપી હતી કોમેડિયન પરાગ કંસારા ગુજરાતના વડોદરા શહેરથી હતા એમને તો ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં લોકોને ખૂબ હસાવ્યા હતા એમની જોક્સ મારવાની સ્ટાઈલ ખૂબ અલગ જ હતી તેમના દરેક જોક્સ સામાન્ય.

વ્યક્તિના જીવનથી જોડાયેલા હતા ગમે તે સામાન્ય વ્યક્તિની મજબૂરીને પોતાની કોમેડી થકી લોકોની સમક્ષ રજૂ કરતા હતા તેઓ આ શોતો જીતી નહોતા શક્યા પરંતુ લોકોએ એમને કોમેડી કિગંનુ બિરુદ આપ્યું હતું તેઓ ને દેશ વિદેશમાં અનેક શો મળવા લાગ્યા હતા તે ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હતા.

પરંતુ જેવી લોકો સામે એમના નિધનની ખબર આવી લોકો ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા એક પછી એક કોમેડીયન ના નિધનની ખબર આવતા કોમેડી જગતમાં એક ઘેરા પ્રત્યાઘાત પડયા હતા પહેલા દિનેશ ભાણ પછી રાજુ શ્રીવાસ્તવ આને હવે પરાગ કંસારા આ બધાના દુઃખદ દેહાતં બાદ કોમેડિયન.

સુનીલ પાલે પોતાના વિડીઓ માં જણાવ્યું હતું કે કોમેડી જગતને કોની નજર લાગી ગઈ છે એક પછી એક અમારાના સાથી મિત્રો આમને છોડીને ચાલ્યા ગયા હજું રાજુભાઈ ના ગામમાંથી બહાર નથી આવ્યા તો પરાગ કંસારા આમને છોડીને ચાલ્યા ગયા છે પરાગં કંસારા ની આત્મા ને પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *