Cli

ભાગીયાએ જ માલિકને પતાવી દીધા, પત્ની સાથેના સંબંધો બન્યા કારણ

Uncategorized

બનાસકાંઠા જિલ્લામાં રાત્રિના સમયે ખેતર માલિક પોતાના ખેતરમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા ભાગ્યાએ જ તીક્ષ્ણ હત્યારો વડે ખેતર માલિક ની કરપીણ હત્યા કરી જોકે કરપીણ હત્યા કર્યા બાદ પોલીસે આરોપીઓ સુધી કેવી રીતના પહોંચી તેની વિગતે વાત આ વીડિયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે.

વાત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની છે વાવ તાલુકાનું બુકણા ગામ આ બુકણા ગામમાં પોતાના જ ખેતરમાં જે ખેતર માલિક હતા આ ખેતર માલિકને ત્યાં વર્ષોથી ભાગ્યા તરીકે કામ કરતા આ શામળ ભીલ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને મજૂરી કરતા હતા પરંતુ આ રાત્રિના સમયે જ્યારે ખેતર માલિક પોતાના ખેતરે હતા તે દરમિયાન આ જ શામળ ભીલે જમવાનું બનાવ્યું હતું અને જમવાનું બનાવવા બનાવ્યા બાદ બધા ભેગા બેસી ભોજન આરોગ્ય હતું અને ભોજન આરોગ્ય બાદ આખરે આ ખેતર માલિક નીંદર માણી રહ્યા હતા

તે દરમિયાન જ આજ જે ખેતરનો કામ કરતો જે ભાગ્યો છે અને આ શામળ ભીલે તીક્ષ્ણ હથિયારોમાં તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી આ ખેતર માલિકની કરપીણ હત્યા કરી જોકે કરપીણ હત્યા કર્યા બાદ આ શામળ ભીલ ફરાર થાય છે અને પોલીસ ફરિયાદ થાય છે જોકે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જોકે આ આરોપી ને ગણતરીના કલાકોમાં બનાસકાંઠા જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ વાવ તાલુકાના બુકણા ગામે જે ખેતરમાં કામ કરતા શામળ ભીલે અને તેની જે પત્ની હતી અને તેની પત્ની અને ખેતર માલિક વચ્ચે આડા સંબંધ હોવાની ભણક આ ખેતરમાં કામ કરતા ભાગ્યાને થઈ હતી જો કે ભાગ્યાને આ ભણક થતા આખરે ખેતરમાં રાત્રિના સમયે સુઈ રહેલા ખેતર માલિકને તીક્ષ્ણ હથિયારો મારી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને હત્યા

કર્યા બાદ આ આરોપી ફરાર થયો હતો જો કે આ આરોપીને પોલીસે દબોચ્યા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા આ તમામ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો ગઈ કાલે તારીખ 12/8/25 ના રોજ ભાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વેલી સવારમાં બુકાણા ગામે અભાજી સુરજાજી ગોહિલની કોઈ અજાણ્યા સક્ષોએ ઘા મારી અને હત્યા કરેલી છે આ બનાવની જાણ થતા જ અમારી લોકલ પોલીસ અને અહીના એસટીપી દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામે તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી ફેસિલિટી અને ત્યારબાદ જે છે એલસીબીએસઓજી દ્વારા આપણા આંગે તપાસ કરવામાં આવે છે.

તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે શામળાજી ભીલ કે જે તેઓ બાડમેર જિલ્લાના વતી છે તેઓ ઘણા લાંબા સમય તેમની પાસે ભાગ્યા તરીકે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે. ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંદી ગોઠવીને આજે વેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ શું કારણ હતું મર્ડરનું મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટરોગેશનમાં તે જે મરનાર

છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હોય તપાસમાં એક જ આરોપી છે કે બીજો આરોપી જી ની તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી નીકળ્યો છે તમે જોઈ તો એ પ્રકારે ખેતર માલિક આભાજી સુજાજી રાજપૂત પોતાના ખેતરમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ સુઈ રહ્યા હતા અને તે દરમિયાન ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા શામળ ભીલે તીક્ષ્ણ હથિયારો મારી આજ ખેતર માલિકની કરપીણ હત્યા કરી જો કે આ ફરાર થાય તે પહેલા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *