the Veer-Jawan-Harish-Parmar

વીર જવાન હરીશ પરમાર શહિદ થયા એ પહેલાંનો વિડીયો આવ્યો સામે જેમાં…

ખેડા જિલ્લાના નાનકડા ગામમાં એક વીર જવાન શહિદ થયા હતા જેમનું નામ છે હરીશ પરમાર તમે જાણતા હશો હરિશે ભારત ભૂમિની રક્ષા કરતાં કરતાં જમ્મુમાં અંતિમ શ્વાસ લીધા છે જમ્મુમાં કેટલાક આતં!કવાદીઓ છુપાઈને બેઠા હતા અને તેમણે છુપાઈને હરીશ ઉપર હુમલો કર્યો હતો. આ લડાઈ કેટલાય દિવસથી ચાલતી હતી તેમાં આપણો આ વીર જવાન શહિદ […]

Continue Reading
against shahid after harish parmar

શહિદ હરીશ પરમાર પછી બીજા નવ જવાન શહીદ થયા ! સમગ્ર ભારતમાં શોકનો માહોલ…

છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં આપણા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે આક્રમણ ચાલી રહ્યું છે જેમાં આપણા કેટલાક જવાનો શહીદ પણ થયા છે તેમાં હરીશ પરમાર પણ શહીદ થયા છે તેમની અંતિમયાત્રામાં ઘણી ભારે ભીડ જોવા મળી હતી લાખો લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા અને ખબર આવી રહી છે કે બીજા નવ જવાનો શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં […]

Continue Reading
why shahrukh tarif of samir

છેવટે શાહરૂખ પણ થયો સમીર વાનખેડેનો દીવાનો ! એટલા માટે તો દિલથી કરી તેમના કામની તારીફ…

ગઈકાલે એનસીબીની ટીમ શારુખ ખાનના ઘરે પહોંચી હતી અને એનસીબીના કેટલાક સભ્યો મન્નતની બહાર જોવા મળ્યા હતા અને તેમની વચ્ચેનો એક સભ્ય અંદર ગયો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને આર્યન ખાન સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજોની અને કેટલાક સહીઓ જરૂર હતી અને જેના કારણે એનસીબીની ટીમે મન્નતની મુલાકાત લેવી પડી. અને આને […]

Continue Reading
karan now again in trouble due to starkids

હજુ વધારે કરો સ્ટાર કિડ્સને સાઇન ! અનન્યા પાંડેના કારણે કરનને મળી તેના પાપોની સજા…

આર્યનના કેસને લઈને આટલી દલીલો થવા છતાં ૨૦ ઓક્ટોબરે કોટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી જે બાદ આર્યન હાલમાં જેલમાં છે. ત્યારે આ કેસમાં એક નવો વળાંક લેતા તપાસ અધિકારીઓ ગઈ કાલે અભિનેત્રી અનન્યા પાંડેને ઘરે પહોચ્યા હતા જ્યાં તેને ઓફિસ પર હાજર રહેવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ બાબતને લઈને અનન્યા ને તો […]

Continue Reading
all star kids are on high alert

આર્યન અને અનન્યાના કારણે બીજા સ્ટારકીડ્સની પણ થઈ હવા ટાઈટ ! ઘરે બેસીને કરી રહ્યા છે આ કામ…

ક્રાઇમ પેટ્રોલની લાઈન તમને યાદ હશે સબક એક કો શીખ હમ સબકો. આવી જ હાલત હાલમાં બોલીવુડ કલાકારોના સંતાનોની થઈ રહી છે એક ખબર પ્રમાણે આર્યનના કેસને લઈને બાકીના લોકોમાં એટલો ડર જોવા મળી રહ્યો છે કે તેઓ પાર્ટી કરવા નથી ઇચ્છતા બોલીવુડમાં કેટલાય એવા સંતાનો છે જે આર્યન જેટલા જ લોકપ્રિય છે જેમ કે […]

Continue Reading
do as you want but we will work as we want

થોડી પણ શરમ હશે તો SRK હવે નહીં જ બોલે ! ઈમાનદારી પર શંકા કરવાવાળાઓને સમીરે આપ્યો જવાબ…

જો મારે મારા દેશ માટે ગોળી પણ ખાવાની હોય તો હું તે ખાઈશ જો મારે મારા જીવનનું બલિદાન આપવું પડશે તો પણ હું આપીશ જેલમાં જવું બદનામી થવું હુમલા થવો અને નોકરી ગુમાવવી મારા માટે ઘણી નાની બાબતો છે આ શબ્દો સમીર વાનખડેએ કહ્યા છે કારણ કે તેઓએ આર્યન ખાનની ધરપકડ કરી અને તેને જેલમાં […]

Continue Reading
opposite from jail shahrukh meet media

ભલે દીકરો જેલમાં હોય પણ આર્યનને મળ્યા બાદ જેલ છોડતી વખતે SRKનું આ કૃત્ય દરેકનું દિલ જીતી ગયું…

શાહરૂખખાનના જીવનમાં અત્યારે દુઃખનાં વાદળો છવાયેલા છે પૈસા અને નામ હોવા છતાં પોતાના દીકરાને તે જેલમાંથી બહાર નથી લાવી શકતા આવા સમયે કોઈપણ માણસને ગુસ્સો આવી જ શકે તે પછી અભિનેતા હોય કે સામાન્ય માણસ વ્યક્તિ આ પરિસ્થિતિ મા ગુસ્સે થઈને કઈક તો એવું કરી જ બેસે જેને લઇને લોકોને એ અભિનેતાથી નફરત થઈ જાય. […]

Continue Reading
is aryan friend also addict

આર્યનની આખી ગેંગ નશેડી હોવાનું બહાર આવ્યું ! શનાયા સિવાય આ સ્ટારકિડ્સ પણ ફસાઈ શકે છે…

આગામી દિવસોમાં પાઉડર કેસમાં બોલિવૂડના ઘણા મોટા નામો સામે આવી શકે છે અને તમે એનસીબીની ઓફિસની સામે ઘણા હસ્તીના છોકરાઓ જોઈ શકો છો અને એક વધુ નામ જે બહાર આવ્યું છે તે શનાયા કપૂરનું છે અને તમને જણાવી દઈએ કે આર્યન સુહાના અને અનન્યા પાંડે સાથે શનાયા કપૂર જે સંજય કપૂરની પુત્રી છે તે પણ […]

Continue Reading
ajay hometown

અજય દેવગણનું પૈતૃક ગામ જે ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલું છે.

અભિનેતા અજય દેવગણ એટલે કે બોલીવુડના આપણા સિંઘમ ને તો તમે જાણો જે છો અજય દેવગણ એ પોતાના કરિયર જે સફળતા મેળવી છે તે વખાણવા લાયક છે.તેમને એક પ્રોડ્યુસર તરીકે પણ સારી એવી નામના મેળવી છે પરતું આજે અમે તમને એમની કોઈ ફિલ્મ વિશે નથી જણાવવાના. આજે અમે તમને અજય દેવગણ ના જીવન સાથે જોડાયેલી […]

Continue Reading
again ananya have to visit ncb office today

NCB અધિકારીઓને ન બનાવી શકી મૂર્ખ ! આજે ફરીવાર અનન્યા પાંડેને થવું પડશે હાજર…

એનસીબીએ અનન્યા પાંડે સાથે પૂછપરછ કરી છે અને તે તેના પિતા ચંકી પાંડે સાથે એનસીબીની ઓફિસમાંથી બહાર આવતી જોવા મળી છે અને તમને જણાવી દઈએ કે આર્યન ખાનના પાવડર સંબંધિત કેસમાં એક ચેટ બહાર આવી છે જેના કારણે એનસીબીની ટીમે અનન્યા પાંડેને બોલાવ્યા હતા. તેને ઓફિસમાં બપોરે 2:00 વાગ્યે આવવાનું કહ્યું હતું પરંતુ તે બપોરે […]

Continue Reading