Cli

47 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર કરવા જઈ રહી છે બીજા લગ્ન જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking Life Style

બે બાળકોની માં બની ચુકેલી કરિશ્મા કપૂરે પોતાના બીજા લગ્નને લઈને મોટી વાત કહી દીધી છે ગયા દિવસોમાં કરિશ્માના ભાઈ રણવીર કપૂરના લગ્ન સમયથી જ કરિશ્મા કપૂરના બીજા લગ્નને હવા મળી હતી હકીકતમાં કરિશ્મા રણવીરના ચુડા પ્રસંગમાં સામેલ થઈ હતી અને એ પ્રસંગમાં ત્યારે એ ચુડા પણ કરિશ્મા પર પડ્યા હતા.

જેના કારણે કરિશ્મા ખુબ ખુશ હતી ત્યારથી એ ચર્ચા ચાલુ થઈ હતી કે કરિશ્મા બીજા લગ્ન કરવાની છે હાલમાં જ કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ સવાલ પૂછી શકો છો તેનું ઓપશન રાખ્યું જેમાં એક વ્યક્તિએ કરિશ્માને પૂછ્યું કે તમે શું બીજી વાર લગ્ન કરશો ત્યારે તેના પર કરિશ્માએ ના નહીં પાડી પરંતુ કરિશ્મા જવાબ આપતા.

કહ્યું કે એતો બસ સમય પર નિર્ભર કરે છે કરિશ્મા કપૂરની આ વાતથી અંદાજ લગાવાઈ રહ્યો છેકે કરિશ્મા કપૂર એક સાથીને ગોતી રહી છે કારણ કે હવે એમના બાળકો મોટા થઈ ગયા છે એટલે તેઓ બાળકોની જિમ્મેદારી થી મુક્ત છે એટલે તેઓ ખુદ માટે સમય નીકાળીને ઘર વસાવી શકે છે કરિશ્મા કપૂરે વર્ષ 2003 માં બિઝનેશમેન સંજય કપૂરથી લગ્ન કર્યા હતા.

સંજયે ત્યારે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા અને કરિશ્માથી પણ એમનો સબંધ વધુ ટકી ન શક્યો અને 2016 માં બંનેના છૂટાછેડા થઈ ગયા કરિશ્મા બાદ સંજયે ત્રીજા લગ્ન કરી લીધા જયારે કરિશ્માએ પોતાના પુત્ર પુત્રીની જિમ્મેદારી ઉઠાવી હવે બંને બાળકો મોટા થઈ ગયા છે એટલે રિપોર્ટ મુજબ કરિશ્મા બીજા લગ્ન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *