Cli

અલી અસગ઼ર ને કામ મળવાનું થયું બંદ ગુ!સ્સામાં છોડ્યો હતો કપિલ શર્માંનો શો…

Bollywood/Entertainment Breaking

કપિલ શર્મા શોના કોમેડિયન રહી ચૂકેલા અલી અજગરને કોઈ કામ નથી આપી રહ્યું હવે એમણે પરેશાન થઈને પોતાની હાલત વિશે ખુલાસો કર્યો છે કપિલ શર્મા શોના જુના કોમેડિયનને હવે કપિલની ધીરે ધીરે યાદ આવી રહી છે ત્રણ દિવસ પહેલાજ ઉપાસનાએ પણ કપિલ પાસે કામની આશા કરી હતી હવે કપિલ શર્મા શોમાં.

દાદીનું પાત્ર નિભાવનાર અલી અજગરે પણ પોતાનું દર્દ જાહેર કર્યું છે કપિલ શર્મા શોને છોડ્યા પછી અલી અજગરને કોઈ કામમા નથી લઈ રહ્યું એમણે કપિલના શો પછી જેટલા પણ શો કર્યા તમામ બંદ થઈ ગયા અત્યારે અલી પાસે કોઈ કામ નથી હિન્દુસ્તાન ટાઇમનથી વાત કરતા અલીએ કહ્યું ટીવીમાં એવું કંઈ આવ્યું નથી.

કેટલાક સીન હતા જેને મેજ ના પાડી દીધી મારે જે જોઈતું હતું તે નથી મળી રહ્યું હું ઈન્ડસ્ટ્રીઝમાં એટલા લાંબા સમયથીછું હું કંઇક નવું કરવા માંગુ છું જયારે કોઈ શો બંદ થઈ જાય ત્યારે એક્ટરને દોષિત ઠેરવવામાં જાય છે હિટ અને ફ્લોપનું ટેગને તમારાથી જોડવામાં આવી દેવામાં આવે છે અલીની આ વાતોથી પોતાનું દુઃખ સાફ સાફ ઝળકી રહ્યું છે.

અલીએ ત્યારે કપિલનો શો છોડ્યો હતો જયારે કપિલ અને સુનીલનો ફ્લાઈટમાં ઝ!ગડો થયો હતો પરંતુ ત્યારે અલી અને કપિલ જોડે કંઈ વિવાદ ન હતો થયો છતાં અલી શો છોડીને જતા રહ્યા હતા અહીં સુનિલ અને કપિલથી મિત્ર બની ગયા અને અલી કારણ વગર શો છોડતા કપિલે હજુ સુધી અલીને પાછા નથી બોલાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *