Cli

સાઉથ સ્ટાર વિજયની રેલીમાં ભાગદોડમાં 38 લોકોના મોત, જવાબદાર કોણ?

Uncategorized

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં ભાગદોડ મચી હતી. ભાગદોડમાં 31 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે. અભિનેતાની પાર્ટી ટીવીકેની રેલીમાં નાશભાગ મચી છે. મુખ્યમંત્રી સ્ટાલીને તપાસના આદેશ આપ્યા છે એજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે એટલે કે અહીંયા અભિનેતા વિજયીની રેલીમાં જે ભાગદોડ મચી હતી જેમાં અત્યાર સુધીમાં 31 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હોય તેવી પ્રાથમિક અહીંયા જે માહિતી સામે આવી રહી છે.

ભાગદોડ મચી હતી ટીવીકેની આ રેલી હતી જે દરમિયાન ભાગદોડની આ ઘટના બની ત્યારબાદ વિજય ભાષણ મૂકીને ભાગી પણ ગયા હતા. ભાગદોડમાં અત્યારે 31 થી વધુ લોકોના મોતની આશંકા છે એક્ટર વિજયની આ રેલી જે તમિલનાડુની અંદર થઈ જેમાં રેલીમાં ભાગદોડ મછી ત્યારબાદ વિજય ભાષણ પણ અટકાવી દીધું હતું. લોકોને અહીંયા શાંતિ રાખવાની અપીલ પણ કરી હતી મુખ્યમંત્રી સ્ટાલીને પણ અહિયા તપાસના આદેશ આપ્યા છે અત્યાર સુધીમાં જે વિગતો સામે આવી રહી છે 31 થી વધારે લોકોના અહીંયા મૃત્યુના જે સમાચાર સામે આવી રહ્યા છે

મોતની આશંકા છે જેમાં મહિલાઓ પણ શામેલ છે અને સાથે જ છ થી વધારે બાળકોના પણમૃત્યુ થયા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. 30 થી વધુ લોકો ઘાયલ છે જેને અહીંયા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તમિલનાડુના કરુણમાં આ અભિનેતાનું વિજયની જે રેલી હતી અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી કરુણની અંદર આ રેલી યોજવામાં આવી હતી જેમાં અત્યારે 31 થી વધુ લોકોના સમાચાર મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનાને લઈને પીએમ દ્વારા પણ અહીંયા ટ્વીટ કરવામાં આવ્યું છે એ ટ્વીટ પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો અત્યારે જે રીતે 29 થી વધુ લોકોના મૃત્યુના સમાચાર ભાગદોડ મચી વિજયની આ રેલીની અંદર અસંખ્ય લોકો જે છે

ભાષણ કરી રહ્યા હતા એ સમયે કોઈ ગેર સમજ થઈ ખૂબ મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં એક્ટર વિજયના સમર્થકો રેલીમાં હાજર હતા અને જરા પણ પગ મૂકવાની પણ જગ્યા નહોતી એટલી બધી એ જે ઘટનાસ્થળ છે ત્યાં લોકોની હાજરી હતી એવા સમયે કોઈ ગેરસમજ થઈ જ્યારે એક્ટરવિજય ભાષણ આપી રહ્યા હતા હતા એ સમયે અને એ જે દોડધામ ન અપડા તફડી થઈ ગઈ એમાં ઘણા બધા લોકો ઘટડાઈ ગયા છે. અ જે અત્યારે પ્રાથમિક આંકડો જે આપણી પાસે આવી રહ્યો છે એમાં 30 થી વધારે લોકોના મૃત્યુ હોવાની વાત છે. અભિનેતામાંથી રાજનેતા બન્યા બાદ વિદય તમિલનાડુની રાજનીતિમાં દાવો કરી રહ્યા છે કે છ મહિનામાં તમિલનાડુમાં સરકાર બદલાઈ જશે અને એમની આ જ્યારે રેલી થઈ એમાં જે સંખ્યા હતી એ જોતા લાગતું હતું કે આ ખૂબ જ એક સફળ રેલી બનશે પણ કમનસીબે ત્યાં આ કરુણાંતિકા સર્જાય છે જે ઉજાગ્રસ્તો છે એમને કોશિશ ચાલી રહી છે બીજા જિલ્લાઓમાંથી જેકરૂણ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *