Cli

પાટીદાર સમાજમાં હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે?

Uncategorized

ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન છે. પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે અને આ ટ્રેન્ડથી સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. પાટીદાર સમાજમાં હવે ત્રણ થી ચાર બાળકોને જન્મ આપવો પડશે જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે તેવું આરપી પટેલનું કહેવું છે નખતરાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આ મોટું નિવેદન આપ્યું હતું અને તેઓએ કહ્યું છે કે હવે કાકા અને માં માં ભાડા મળશે તેવા બોર્ડ પણ લાગશે તો સમાજમાં સંખ્યાબળ ઓછું થવાના કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ ઘટતી જાય છે

જે માટે હવે ત્રણ થી ચાર બાળક પેદા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહી થઈ હોય કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે ઘટે છે અને સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે ધીમે ધીમે તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે

ભ્રુણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રુણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઈલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઈલ્ડ અને ઘણાવરી પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઈલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઈલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈપણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100 ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે જ આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બહેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવાવાળું કોઈ નથી મામા કહેવાવાળું નથી બુવા કહેવાવાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહિયા તમને ભાડેથી કાકા મળશે ને અહિયા ભાડેથી મામા મળશે આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતી કાલની હકીકત બનવાની છે

અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 64% થી પણ વધુ વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 68% વરસાદ નોંધાયો છે. 82% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યના ડેમ 52 થી 70 થી 100% વચ્ચે ભરાયેલા છે. સરદાર સરોવર ડેમમાં 75% થી વધુ જળ સંગ્રહ છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક મહિનો વીતી ગયો હોવા છતા રસ્તાની કોઈ વૈકલ્પિક સુવિધા આપવામાં આવી નથી અને ત્યારે મોજપુર જિલ્લા પંચાયતના સદસ્યો તેમ સરપંચ વડોદરા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા પહોંચ્યા આણંદ અને વડોદરાને જોડતો વૈકલ્પિક રસ્તો શરૂ કરવા માંગ કરી છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોને કલાકનો ફેરો ફરવો પડતો હોવાથી આ રજૂઆત પણ કરાય છે તો ગંભીરા બ્રિજ રિપેર કરી ટુ વહીલર ચાલકો માટે શરૂ કરવા માટે આવે તેવી માંગ થઈ છે.

ગંભીરા ગામના સરપંચે કહ્યું છે કે નોકરિયાતોને મુશ્કેલી થઈ રહી છે. આણંદથી પાદરા જવામાં સમયનો વેળફાટ થાય છે. ગંભીર બ્રિજ દુર્ઘટનાને એક મહિનો વીતી ગયો પરંતુ આજે પણ જો આસપાસના ગામડાના લોકોની વાત કરીએ તો ગામના લોકો આજે પણ ગવાયેલા છે કારણ કે અનેક યુવાનો એવા છે કે જેમની રોજગારની સામે પ્રશ્ન ઊભો થઈ ગયો તો અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેમના ભવિષ્ય સામે પ્રશ્ન ઊભો થઈ ગયો ત્યારે જે સ્થાનિક લોકો છે ગામના સરપંચો છે સ્થાનિક અગ્રણી છે એ તમામ લોકો કલેક્ટર ઓફિસ ખાતે આવ્યા છે અને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે માંગણી જે છે તે કરવામાં આવી રહી છે.

હર્ષદસિંહ શું કહેશો સૌથી મોટી મુશ્કેલી કારણ કે બ્રિજ તૂટી ગયો નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો પરંતુ હવે પણ લોકો રોજગારીને લઈને પ્રશ્ન એમને સતાવી રહ્યો છે બાળકોને એમના ભવિષ્યનો પ્રશ્ન સતાવી રહ્યો છે કેટલી મુશ્કેલી થાય છે અને માંગણી શું છે કલેક્ટર પાસે આવ્યા સીધી વાત કરવા આયા છીએ બીજી કોઈ વાત કરવાની નથી એક મહિનો વીતી ગયો પણ આજ દિન સુધી એમને કોઈ વિચાર વિમર્શ કર્યો નથી વૈકલ્પિક માર્ગ બના બનાવવા માટે સરકાર દ્વારા શું આયોજન કરી શકાય તેની અમે રજૂઆત કરવા આવ્યા છે સમય મર્યાદાનો કોઈપણ જાતનો વિલંબ કર્યા સિવાય દિન બે આપીશું બે દિવસ માં કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો ગુરુવારે હલ્લાબોલ કાર્યક્રમ આંદોલન કરવાના છે કરવાના છે અને કરવાના છે.

બ્રીજ તૂટવાની ઘટના બની તેના કારણે આ લોકોને કા તો વાસદ યા તો ઉમેટા બ્રિજ પરથી ભ એના લીધે 50 થી 60 kmનું અંતર વધ્યું છે. બીજું કે એમાં અંતર વધવાથી સમય પણ વધ્યો છે. અને જે પગાર ધોરણમાં એ નોકરી કરે છે એમાંથી જે બચત કરતા હતા એમાં પણ હવે જાવક થઈ રહી છે. અને ત્યાં 10 km નો એરિયા એવો છે કે જ્યાં કોઈ પેટ્રોલ પંપ કે એવી કોઈ સુવિધા નથી. જ્યારે યુવાનો નોકરી આવે છે ત્યારે એમને સેકન્ડ શિપ અને નાઈટ શિપ હોય છે નાઈટ નાઈટ શિપ અને સેકન્ડ શિપમાં એમને પેટ્રોલથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *