Cli
4 year before why sidharth say this

શું 4 વર્ષ પહેલા જ સિદ્ધાર્થને ખબર પડી ગઈ હતી કે એમની સાથે આવું થશે…

Breaking

ટીવી ઇન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો હવે સિદ્ધાર્થ શુકલા હવે આપડી જોડે નથી રહ્યો જેમનું હદયરોગના હુમલાથી નિધન થયું હતું તેઓ ભલે આપણી જોડે નથી રહ્યા પરંતુ એમના નિધનની ખબર સાંભળતાજ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી પરંતુ સિદ્ધાર્થના નિધન પછી સોસીયલ મીડોયામાં એક ટવીટ જબરજસ્ત વાઇરલ થઈ રહ્યું છે.

સિદ્ધાર્થના મોત પછી એક વાત ચર્ચાનો વિષય બન્યો છેકે સુ સિધ્ધાર્થને પોતાના મોતનો આભાષ પહેલાજ થઈ ગયો હતો સિદ્ધાર્થે કેમ એમના ટવીટરમાં આવી પોસ્ટ કરી હતી જેની ચર્ચા આજે થઈ રહી છે વાત કરી રહ્યા છીએ 2017ના એક ટવિટની જેમાં સિદ્ધાર્થએ દુઃખ લાગે એવી વાત કરી હતી તે પોસ્ટ આજે વાઇરલ થી રહી છે.

આ પોસ્ટ જોઈને ફેન્સ બહુ દુઃખી થઈ રહ્યા છે ફેન્સનું કહેવું છે કે આના ઉપરથી દેખાય આવે છે કે સિદ્ધાર્થને એના નિધનનું આભાસ પહેલા જ થઈ ગયું હશે સિદ્ધાર્થે આ ટવીટ પોસ્ટ 2017માં કરી હતી જેમાં સિદ્ધાર્થે લખ્યું હતું કે તેઓ અવસાન વિષે ક્યારેક વિચારતા હતા આ પોસ્ટને લઈને ફેન્સ પણ વિચારમાં પડી ગયા હતાકે એ સમયે સિદ્ધાર્થના મગજમાં સુ ચાલી રહ્યું હતું કે એમણે આવી પોસ્ટ કરી દીધી.

પરંતુ સિદ્ધાર્થની આ પ્રથમ પોસ્ટ નહતી એની સિવાય એમની બીજી પોસ્ટમાં પણ નિધનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં લખ્યું હતું મોત જિંદગીમાં સૌથી મોટું નુકસાન નથી પરંતુ સૌથી મોટું નુકશાન એજ છે કે આપડે અંદરથીજ મરી જઈએ સિદ્ધાર્થ શુકલા આ બન્ને ટવીટથી ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે કે સુ સિદ્ધાર્થને એના નિધનની પહેલાજ ખબર હતી,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *