Cli
સિદ્ધાર્થ વીર સૂર્યવંશી ના નિધન ના 2 દિવસ બાદ પત્ની એલીસિયાએ કર્યો મોટો ખુલાસો, જાણી ચોંકી જશો...

સિદ્ધાર્થ વીર સૂર્યવંશી ના નિધન ના 2 દિવસ બાદ પત્ની એલીસિયાએ કર્યો મોટો ખુલાસો, જાણી ચોંકી જશો…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ અભિનેતા સિદ્ધાર્થ વીર સૂર્યવંશી નું શુક્રવારના રોજ પોતાની 46 વર્ષની ઉંમરે જીમ વર્કઆઉટ સમયે હદ્નયરોગ ના હુ!મલા ના કારણે નિધન થયું હતું સિદ્ધાંત વીર સુર્યવંશી ટીવી સીરીયલ કુશુમ વારીસ સુર્યપુત્ર કરણ રીસ્તો મેં કટ્ટી બટ્ટી દિલ માને ના જેવા ટીવી શોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવતા હતા.

તેમના અચાનક નિધન બાદ ટીવી સીરીયલ ઈડન્સ્ટ્રી માં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી આ વચ્ચે તાજેતરમાં તેમની પત્ની એલીસિયાએ એક નોટ લખી છે જેમાં એમને જણાવ્યું કે તે પોતાના અંતીમ શ્ર્વાસ સુધી સિદ્ધાર્થ ને પ્રેમ કરશે સિદ્ધાર્થ ની પત્ની એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પર શેર કરી છે સિદ્ધાર્થ ના નિધનને ત્રણ દિવસ થયા છે.

11 નવેમ્બર ના રોજ સિદ્ધાર્થૈ આ દુનિયાને અલવિદા કહી દીધું એલીસિયા અને સિદ્ધાર્થે 2017 માં લગ્ન કર્યા હતા આ વચ્ચે સિદ્ધાંથ ની પહેલી મુલાકાત ની ફોટો શેર કરતા એલીસિયાએ લખ્યું કે હું તને પ્રેમ કરું છું અને જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી પ્રેમ કરતી રહીશ 24 ફેબ્રુઆરી 2017 માં આપણે ફેમેલી તસવીરો ક્લિક કરી હતી ત્યાર બાદ તે એજ ચાહના.

રાખી કે હું હસતી મુસ્કુરાતી રહું પોતાની જિંદગી ખુશીથી જીવું અને જિંદગીમાં કંઈક નવું ટ્રાય કરુ તમે મને હંમેશા મારી કાળજી રાખી ને મને યાદ કરાવતા હતા કે હું હંમેશા ટાઈમ પર ભોજન કરુ તમે એક જ એ વ્યક્તિ હતા જેમને વગર ડરે મારો હાથ પકડ્યો હતો અને હંમેશા મારી સાથે ઉભા રહ્યા એલીસિયાએ આગળ લખ્યુંકે હું તમારી સાથે રહીને એક નાની બાળકી બની ગઈ હતી.

તમારી આંખો તમારી ચાહત માં દીવાની થઈ ગઈ હતી કોઈપણ જગ્યાએ તમે ચાલ્યા જાઓ તમે મને હંમેશા યાદ કરશો તમે એક સારા પિતા અને સારા પતિ બની ને હંમેશા અમારો ખ્યાલ રાખ્યો છે સિદ્ધાર્થ વીર સુર્યવંશી ની પત્ની એલીસિયા ના આ શબ્દો માં દર્દ અને ખુબ પ્રેમ છલકાતો જોઈ ફેન્સ પણ ખુબ ભાઉક થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *