Cli

રામાયણમાં રાવણનું કિરદાર નિભાવતા અને જાણીતા એક્ટર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની ઉંમરે અચાનક નિધન…

Bollywood/Entertainment Breaking

ફેમસ સિરિયલ રામાયણમાં મહત્વની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીનું આજે 82 વર્ષની ઉંમરે નિધન થયું છે મળતી માહિતી મુંજબ એક્ટર છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા પરંતુ ગઈ રાતે અચાનક હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા છે અરવિંદ ત્રિવેદી ના મૃત્યુના સમાચાર એમના ભત્રીજા કોસ્તુક ત્રિવેદીએ સોસીયલ મીડિયા થકી આપ્યાં હતાં અરવિંદ ત્રિવેદીનું મૃત્યુ થતા કલાકાર જગતમા શોકની લાગણી છવાઈ ગઈ છે.

રામા એટલે કે રામાયણના અભિનેતા અરુણ ગોહીલે એમના તબીટર અકાઉન્ટ માંથી ટ્વિટ કર્યું રામાવતારનું કારણ આધ્યાત્મિક અને દુન્યવી રીતે ખૂબ ઉમદા ધાર્મિક સરળ સ્વભાવના વ્યક્તિ અને મારા પ્રિય મિત્ર અરવિંદ ત્રિવેદી જી આજે માનવ સમાજ દ્વારા ખોવાઈ ગયા છે અલબત્ત તેઓ સીધા પરમ ધામમાં જશે અને ભગવાન શ્રી રામની સંગત મેળવશે સુનીલ લહેરીએ બે તસવીરો શેર કરી અને ટ્વીટ કરીને દુઃખ જતાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *