ફેમસ સિરિયલ રામાયણમાં મહત્વની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીનું આજે 82 વર્ષની ઉંમરે નિધન થયું છે મળતી માહિતી મુંજબ એક્ટર છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા પરંતુ ગઈ રાતે અચાનક હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા છે અરવિંદ ત્રિવેદી ના મૃત્યુના સમાચાર એમના ભત્રીજા કોસ્તુક ત્રિવેદીએ સોસીયલ મીડિયા થકી આપ્યાં હતાં અરવિંદ ત્રિવેદીનું મૃત્યુ થતા કલાકાર જગતમા શોકની લાગણી છવાઈ ગઈ છે.
રામા એટલે કે રામાયણના અભિનેતા અરુણ ગોહીલે એમના તબીટર અકાઉન્ટ માંથી ટ્વિટ કર્યું રામાવતારનું કારણ આધ્યાત્મિક અને દુન્યવી રીતે ખૂબ ઉમદા ધાર્મિક સરળ સ્વભાવના વ્યક્તિ અને મારા પ્રિય મિત્ર અરવિંદ ત્રિવેદી જી આજે માનવ સમાજ દ્વારા ખોવાઈ ગયા છે અલબત્ત તેઓ સીધા પરમ ધામમાં જશે અને ભગવાન શ્રી રામની સંગત મેળવશે સુનીલ લહેરીએ બે તસવીરો શેર કરી અને ટ્વીટ કરીને દુઃખ જતાવ્યું હતું.