સુપર ખિલાડી તરીકે ઓળખાતા બોલીવુડના હીરો અક્ષય કુમાર હંમેશા હસતા અને રમુજી સ્વભાવના છે એમણે જે અત્યારે નામના મેળવીછે તે એક સમયે સંઘર્ષ કરીને આગળ આવ્યા છે જ્યારે બોલીવુડની ફિલ્મ લાઈનમાં અક્ષય કુમારનું નામ કેટલીય હિરોઇન સાથે ચગી ગયેલું છે પરંતુ અક્ષયે છેલ્લે ડીંપલ કાપડિયા સાથે લગ્ન કર્યા પણ બોલીવુડની બેસ્ટ પતિપત્ની ની જોડીઓમાં આ બન્નેની જોડી કહી શકાય અક્ષય અને ડિંપલ જ્યારે લગ્ન કરવાના હતાં અને લગ્ન થયાં એની વચ્ચે ઘણી અનશુની વાતો છે જે આજે અમે તમને જણાવીશું.
લગ્ન પહેલા ટ્વિંકલે એક એવું કામ કર્યું જે સાંભળીને ચોંકી તમે જશો ખરેખર લગ્ન પહેલા જન્માક્ષર મેળવવાને બદલે ટ્વિંકલે અક્ષયનો મેડિકલ ટેસ્ટ લીધો હતો જેમાં ટ્વિંકલે અક્ષયને તેના અને પરિવારના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વિશે પ્રશ્નો પૂછ્યા હતા અભિનેત્રીએ કહ્યું હતું કે લોકો બાળકો ખાતર લગ્ન કરે છે તેથી તે જાણવા માંગતી હતી કે શું અક્ષયના પરિવારમાં કોઈ વારસાગત રોગો છે તેનો સંબંધી કયા રોગથી મૃત્યુ પામ્યો જેવા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ ટ્વિંકલની આ પરીક્ષામાં અક્ષય પાસ થયો હતો અક્ષયે એક ઇન્ટરવ્યૂમાં આ રહસ્ય પણ જાહેર કર્યું હતું કે લગ્નની પહેલી જ રાતે તે સમજી ગયો હતો કે તેની સાથે લડાઈ ક્યારેય જીતી શકશે નહીં.
અક્ષય કુમાર શરૂઆતથી જ એક દિલના વ્યક્તિ હતા જેમના ટ્વિંકલ પહેલા પૂજા બત્રા રવિના ટંડન શિલ્પા શેટ્ટી રેખા આયેશા જુલ્કા શિલ્પા શેટ્ટી સાથે અફેરની વાતો ખૂબ પ્રખ્યાત થઈ હતી લગ્ન પછી પણ તેનું પ્રિયંકા સાથે અફેર હતું ત્યારબાદ ટ્વિંકલે અક્ષયને ધમકી આપી હતી કે તે શિલ્પા શેટી સાથે ફિલ્મોમાં કામ નહીં કરે પત્નીને છોડવાને બદલે અક્ષયે પ્રિયંકાથી પોતાને દૂર રાખવાનું સારું માન્યું ટ્વિંકલને પણ ખબર હતી કે આ કોઈ બે દિવનનું નથી આખી જિંદગી સાથે રહેવાનું છે એટલા માટે અક્ષયની ઘણીવાર પરીક્ષા લઈ લેતી.